Discover timeless wisdom with authentic commentary and profound clarity. Read the eternal dialogue between Lord Krishna and Arjuna.
કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ।
મા કર્મફલહેતુર્ભૂર્મા તે સઙ્ગોઽસ્ત્વકર્મણિ ॥ ૪૭॥
Translation: તને તારું નિયત કર્મ કરવાનો અધિકાર છે પરંતુ તને તારા કર્મોનાં ફળો પર અધિકાર નથી. તું કદાપિ પોતાની જાતને પોતાનાં કર્મોનાં ફળોનું કારણ માનીશ નહિ અને અકર્મણ્ય થવા પ્રત્યે પણ કદી આસક્ત થઈશ નહિ.
Commentary: આ ભગવદ્ ગીતાનો અતિ પ્રસિદ્ધ શ્લોક છે એટલે સુધી કે ભારતમાં મોટાભાગનાં વિદ્યાલયોનાં બાળકો તેનાથી પરિચિત છે. તે કર્મની ઉચિત ભાવનાની ગહન આંતરદૃષ્ટિ પ્રદાન કરે છે અને જયારે પણ કર્મયોગના વિષય અંગે ચર્ચા કરવામાં આવે …
Open This Verse ›#1 Gita Site on Google Search
No of Visitors Till Today
Unable to deal with the immediate problem at hand, Arjun approached Shree Krishna for a palliative to overcome the anguish he was experiencing. Shree Krishna did not just advise him on his immediate problem, but digressed to give a profound discourse on the philosophy of life. Hence, the purpose of the Bhagavad Gita, above everything else, is to impart Brahma Vidya, the science of God-realization.
The Bhagavad Gita is not content with providing a lofty philosophical understanding; it also describes clear-cut techniques for implementing its spiritual precepts for everyday life. These techniques of applying the science of spirituality in our lives are termed "Yog." Hence, the Bhagavad Gita is also called "Yog Shastra," meaning, the scripture that teaches the practice of Yog.
Inexperienced spiritual practitioners often separate spirituality from temporal life; some look on beatitude as something to be attained in the hereafter. But the Bhagavad Gita makes no such distinction, and aims at the consecration of every aspect of human life in this world itself. Thus, all its eighteen chapters are designated as different types of Yog, since they deal with methodologies for the application of spiritual knowledge to practical life.
Navigate directly to the wisdom you seek
Journey through 18 chapters of timeless wisdom, each revealing profound truths about life, duty, and the divine
યુદ્ધના પરિણામો અંગે શોકની અભિવ્યક્તિ
એક જ વંશના બે પરિવારનાં પિતરાઈ ભાઈઓ, કૌરવો અને પાંડવો વચ્ચે આરંભ થનારા મહાભારત યુદ્ધની રણભૂમિના ઉંબરા ઉપર ભગવદ્ ગીતાનું …
વિશ્લેષણાત્મક જ્ઞાનનો યોગ
આ અધ્યાયમાં, અર્જુન તેની સમક્ષ ઉત્ત્પન્ન થયેલી પરિસ્થિતિનો સામનો કરવાની પોતાની ઘોર અસમર્થતાની પુનરુક્તિ કરે છે અને તોળાઈ રહેલા યુદ્ધમાં …
કર્મનો યોગ
આ અધ્યાયમાં શ્રીકૃષ્ણ સમજાવે છે કે સર્વ જીવ તેમનાં મૂળભૂત પ્રાકૃતિક ગુણોને આધારે કર્મ કરવા વિવશ છે, અને એક ક્ષણ …
જ્ઞાનનો યોગ અને કર્મનું અનુશાસન
ચોથા અધ્યાયમાં શ્રી કૃષ્ણ અર્જુનને પ્રદત્ત થઇ રહેલા દિવ્ય જ્ઞાનમાં તેની શ્રદ્ધાને પોતાના આદિકાળના ઉદ્ગમ અંગેની અભિવ્યક્તિ દ્વારા દૃઢ કરે …
વૈરાગ્યનો યોગ
આ અધ્યાય કર્મ સંન્યાસ (કર્મનો ત્યાગ)ના માર્ગની તુલના કર્મ-યોગ (ભક્તિયુક્ત કર્મ)ના માર્ગ સાથે કરે છે. શ્રીકૃષ્ણ કહે છે કે બંને …
ધ્યાનનો યોગ
આ અધ્યાયમાં શ્રીકૃષ્ણ પાંચમા અધ્યાયમાં કરેલું કર્મયોગ (સાંસારિક ઉત્તરદાયિત્ત્વોનાં પાલન સાથે આધ્યાત્મિક સાધના) અને કર્મ સંન્યાસ (વિરક્ત અવસ્થામાં આધ્યાત્મિક સાધના)નું …
દિવ્ય જ્ઞાનની અનુભૂતિ દ્વારા યોગ
આ અધ્યાયનો પ્રારંભ ભગવાનની શક્તિના માયિક તથા આધ્યાત્મિક પરિમાણોનાં વર્ણન સાથે થાય છે. શ્રીકૃષ્ણ સ્પષ્ટ કરે છે કે આ સર્વ …
શાશ્વત ભગવાનનો યોગ
આ અધ્યાય એવા અનેક શબ્દો અને વિભાવનાઓની સંક્ષિપ્તમાં સ્પષ્ટતા કરે છે જે અંગે ઉપનિષદોમાં વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં …
રાજ વિદ્યા દ્વારા યોગ
સપ્તમ તથા અષ્ટમ અધ્યાયમાં શ્રીકૃષ્ણ પ્રગટ કરે છે કે ભક્તિ એ ભગવાનને પ્રાપ્ત કરવાનું સરળતમ માધ્યમ છે અને તે યોગનું …
ભગવાનના અનંત ઐશ્વર્યોની પ્રશસ્તિ દ્વારા યોગ
આ અધ્યાયમાં શ્રીકૃષ્ણે સ્વયંના ભવ્ય તેમજ તેજસ્વી મહિમાનું વર્ણન કર્યું છે કે જેથી તેના ચિંતન દ્વારા અર્જુનને ભગવાન ઉપર ધ્યાન …
ભગવાનના વૈશ્વિકરૂપના દર્શન દ્વારા યોગ
આ પૂર્વના અધ્યાયમાં, શ્રીકૃષ્ણે અર્જુનની ભક્તિને પુષ્ટ કરવા તથા તેમાં અભિવૃદ્ધિ કરવાના ઉદ્દેશ્યથી તેમની દિવ્ય વિભૂતિનું વર્ણન કર્યું. અધ્યાયના …
ભક્તિનો યોગ
આ લઘુ અધ્યાયમાં આધ્યાત્મિક સાધનાઓના અન્ય સર્વ પ્રકારોની તુલનામાં પ્રેમા ભક્તિમાર્ગની સર્વોત્કૃષ્ટતા ઉપર પ્રકાશ ફેંકવામાં આવ્યો છે. તેનો પ્રારંભ અર્જુન …
ક્ષેત્ર તથા ક્ષેત્રના જ્ઞાતા વચ્ચેના ભેદદર્શન દ્વારા યોગ
ભગવદ્દ ગીતામાં કુલ ૧૮ અધ્યાયો છે, જેનું સંપાદન ત્રણ વિભાગોમાં કરવામાં આવ્યું છે. પ્રથમ વિભાગના છ અધ્યાયોમાં કર્મયોગનું વર્ણન કરવામાં …
માયિક પ્રકૃતિના ત્રણ ગુણોના જ્ઞાન દ્વારા યોગ
અગાઉના અધ્યાયમાં આત્મા અને માયિક શરીર વચ્ચેની ભિન્નતા અંગે વિસ્તૃત સ્પષ્ટીકરણ પ્રસ્તુત કરવામાં આવ્યું. આ અધ્યાય માયા શક્તિની પ્રકૃતિ અંગે …
પૂર્ણ પુરુષોત્તમ દિવ્ય વિભૂતિ યોગ
અગાઉના અધ્યાયમાં શ્રી કૃષ્ણે સમજાવ્યું કે માયિક પ્રકૃતિના ત્રણ ગુણોને ઓળંગીને કોઈ મનુષ્ય દિવ્ય લક્ષ્યની પ્રાપ્તિ કરે છે. તેમણે એ …
દૈવી તથા આસુરી પ્રકૃતિના વિવેક દ્વારા યોગ
આ અધ્યાયમાં, શ્રીકૃષ્ણ માનવજાતિમાં પ્રવર્તમાન બે પ્રકારની પ્રકૃતિઓનું વર્ણન કરે છે—દૈવી તથા આસુરી. શાસ્ત્રીય ઉપદેશોના પાલન, સાત્ત્વિક ગુણના સંવર્ધન તથા …
શ્રદ્ધાના ત્રણ વિભાગોના જ્ઞાન દ્વારા યોગ
ચૌદમા અધ્યાયમાં શ્રીકૃષ્ણે માયિક પ્રકૃતિના ત્રણ ગુણો અને તેઓ કેવી રીતે મનુષ્યો પર પોતાનો પ્રભાવ દાખવે છે તે અંગે સમજાવ્યું …
સંન્યાસમાં પૂર્ણતા અને શરણાગતિ દ્વારા યોગ
ભગવદ્દ ગીતાનો અંતિમ અધ્યાય સૌથી દીર્ઘતમ છે અને તેમાં અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે. અર્જુન ત્યાગના વિષયનો પ્રારંભ સંન્યાસ …
Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!